નડિયાદ પ્રભુ શરણમ્ ખાતે ગીતા જયંતીની ઉજવણી

2 ভিউ· 01 ডিসেম্বর 2025
Vinod
Vinod
3 সাবস্ক্রাইবার
3

નડિયાદ પ્રભુ શરણમ ખાતે મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી.એચ સોલંકી ની અધ્યક્ષતામાં ગીતા જયંતી ન ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ગીતાના બારમાં અધ્યાયનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

আরো দেখুন

 1 মন্তব্য sort   ক্রমানুসার


Vinod
Vinod 12 দিন আগে

નડિયાદ પ્રભુચરણ ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકીની અધ્યક્ષતામાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

1    0 উত্তর দিন
আরো দেখুন